
સમાચાર







રકતદાન શિબિર
તા – ૧૪/૬/૨૦૨૧ ના રોજ અમારી શાળામાં રકતદાન શિબિર યોજાયો. રકતદાન કરનાર સર્વેને અભિનંદન..


શાળા સ્થાપના દિવસ -૨૦૨૦
નવસારી કેળવણી મંડળના આધ્યસ્થાપક એવા વિરલ વિભૂતિઓને સ્થાપના દિન નિમિતે વંદન

શ્રી લાલભાઈ ડી. નાયક તથા શ્રી ઠાકોરભાઈ મ દેસાઈ સ્મૃતિ વ્યાખ્યાન માળા (૨૮-૮-૨૦૨૦)
તા: ૨૮-૮-૨૦૨૦ ના રોજ શ્રી લાલભાઈ ડી. નાયક તથા શ્રી ઠાકોરભાઈ મ દેસાઈ સ્મૃતિ વ્યાખ્યાન માળા અંતર્ગત વેબિનાર યોજવામાં આવ્યો…

ધોરણ -૧૨ સામાન્ય પ્રવાહ પરિણામ
અમારી શાળાનું ધોરણ -૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૬૨.૦૦ % પરિણામ આવ્યું છે. સૌને અભિનંદન.

S.S.C -2019-20 નું પરિણામ
અમારી શાળાનું S.S.C -2019-20 નું પરિણામ ૪૨.૧૦ % આવ્યું . શિક્ષકમિત્રો અને વિધાર્થીનીઓને અભિનંદન.…